Saturday, December 28, 2013

GUJARATI : POSITIVE THOUGHT TO BE POSITIVE ENOUGH !!


માની ને જીવશો તો જીવાશે નહિ

ને માણી ને જીવશો તો  જીવતા થાકશો નહિ.....

મોકો મળ્યો જ છે જયારે જીવવા નો જીવન માં એક વાર...

હું તો ત્યાં સુધી કહું છું કે....

આવતી એક પણ ક્ષણ હવે ગુમાવશો નહિ...

સ્મરણ કરતા આ વિશ્વ ના જ માલિક નું...

તમે પણ હવે એક ક્ષણ પણ થાકશો નહિ......

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

I Love Mother Teresa